અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ એ શ્રી લક્ષ્મીનારાયણના ૨૩૦ મંદિરોની કેન્દ્રીય સંસ્થા છે. આ ઉપરાંત શ્રી લક્ષ્મીનારાયણ મંદિર અને વેદ મંદિર વ્યસ્થાપન, વિદ્યાલયનું સંચાલન સંતોની ધર્મસભાઓ, સત્સંગ સભા , શિબિરો , રથયાત્રા , મેડીકલ કેમ્પ , ગૌ સેવા , સાહિત્ય પ્રકાસન જેવી વિવિધ પ્રવૃતિઓ નિયમિત પણે કરે છે.
ઘર બેઠા ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના આરતીના દર્શનનો લાભ
બાળકોને અદ્યતન ઢબનું અને સંસ્કારલક્ષી શિક્ષણ આપતી સ્કૂલ
શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાનના દાન ની માહિતી
ધર્મો અને સંસ્કાર ના સિંચન માટેનું માસિક મુખપત્ર
અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ એ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરોની કેન્દ્રીય સંસ્થા હોવાથી તેની સાથે જોડાયેલા મંદિરો અને અનુયાયીઓને ધાર્મિક અને આદ્યાત્મિક માર્ગદર્શન આપવામાં આવે છે
"ઘર ઘર ગીતા " અભિયાન અંતર્ગત અનુયાયીઓના દરેક કુટુંબ ને વિના મુલ્યે શ્રી મદ ભગવત ગીતા આપવામાં આવે છે.