ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિર
શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાનના પશ્ચિમ ભાગમાં ઉંચી જાત ના બંસી પહાડ પુર પથ્થરમાંથી કંડારાયેલુ લક્ષ્મીનારાયણનું ભવ્ય મંદિર આવેલું છે.
શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાનના પશ્ચિમ ભાગમાં ઉંચી જાત ના બંસી પહાડ પુર પથ્થરમાંથી કંડારાયેલુ લક્ષ્મીનારાયણનું ભવ્ય મંદિર આવેલું છે.
આ પરિસરમા આવેલા વેદ મંદિરના મુખ્ય હોલમા ગુરૂગાદીની સ્થાપના કરવામાં આવી છે
વેદ મંદિરની સામે આવેલા આ વિશાળ સત્સંગ હોલમા અંદાજે ૧૦૦૦ ભાવિકો બેસી શકે તેવી વ્યવસ્થા છે.
આ વિદ્યાલયમા ૨૪ જેટલા વર્ગખંડો ઉપરાંત કમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, મેથ્સ લેબ આવેલી છે.
આ હોસ્ટેલમા વિધાર્થીઓને રહેવા માટે ગ્રાઉન્ડ ફોલર પર ૧૦ અને પહેલે માળે એમ ૧૦ રૂમ બાંધવામાં આવ્યા છે.