અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ એ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરોની કેન્દ્રીય સંસ્થા હોવાથી તેની સાથે જોડાયેલા મંદિરો અને અનુયાયીઓને ધાર્મિક અને આદ્યાત્મિક માર્ગદર્શન આપવામાં આવે છે
"ઘર ઘર ગીતા " અભિયાન અંતર્ગત અનુયાયીઓના દરેક કુટુંબ ને વિના મુલ્યે શ્રી મદ ભગવત ગીતા આપવામાં આવે છે.