સંસ્થાના ઉદેશો



સંસ્થાના ઉદેશો

અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ એ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરોની કેન્દ્રીય સંસ્થા હોવાથી તેની સાથે જોડાયેલા મંદિરો અને અનુયાયીઓને ધાર્મિક અને આદ્યાત્મિક માર્ગદર્શન આપવામાં આવે છે

  • સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરવો.
  • શિક્ષણ સાથે ભારતીય સંસ્કારોનું સંવર્ધન થાય એવી પ્રવૃતિઓ કરવી
  • સેવાકીય કાર્યો કરવા

"ઘર ઘર ગીતા " અભિયાન અંતર્ગત અનુયાયીઓના દરેક કુટુંબ ને વિના મુલ્યે શ્રી મદ ભગવત ગીતા આપવામાં આવે છે.


- શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન/સંસ્કારધામ